સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧ (ઈ.સ. ૨૦૧૩-૧૪-૧૫)
પ્રિય વાચકમિત્રો,
સંદેશ પંચાંગ વિ.સં.
૨૦૭૦-૭૧મા આપ મારો ‘જ્યોતિષ ફળકથનમાં સંશોધનની સંભાવના’ નામક લેખ વાંચી શકશો. આ
લેખમાં આધુનિક યુગમાં જ્યોતિષ ફળકથનમાં સંશોધનની જરૂરીયાત અને વિશેષ કરીને એક
સ્ત્રીની દ્રષ્ટિએ પૌરાણિક જ્યોતિષને આધુનિક સંદર્ભમાં મૂલવવાનો પ્રયાસ કરેલ છે. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતા મિત્રોને આ
લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના પ્રતિભાવ આવકાર્ય છે.
ટિપ્પણીઓ