Facebook Live - Gujarat Mirror

પ્રિય મિત્રો, આવતીકાલ મંગળવારે, ઓક્ટોબર 31, 2017ના રોજ બપોરે 12.30 કલાકે સાંધ્ય દૈનિક 'ગુજરાત મિરર' ના ફેસબુક પેજ (https://www.facebook.com/gujaratmirrornews) પર આપ મારી સાથે જ્યોતિષ વિષય પરની લાઈવ ચર્ચામાં જોડાઈ શકશો. જ્યોતિષ એટલે શું? જ્યોતિષની ઉપયોગિતા, જ્યોતિષિક ઉપાયો વગેરે જ્યોતિષશાસ્ત્રને લગતાં પ્રશ્નોની રસપ્રદ ચર્ચા કરવામાં આવશે. આપ પણ આપના પ્રશ્નો સાથે આ ચર્ચામાં સહભાગી થઈ શકશો.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા